શ્રી નારાયણ હાઇસ્કૂલ તરખંડા આ બ્લોગ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.

શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

સી.આર.સી. કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવર્ણ પ્રદર્શન-૨૦૧૩ અંતર્ગત સી,આર,સી, તરખંડા ખાતે યોજાયેલા પ્રદર્શનની મુલાકાતે શ્રી નારાયણ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ 




















ગુરુવાર, 15 ઑગસ્ટ, 2013

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

૧૫ મી ઑગસ્ટ-૨૦૧૩
સ્વાતંત્ર્ય દિન-૨૦૧૩ નારાયણ હાઇસ્કૂલ તરખંડા
                                                 


                                                                                                                                     

આઝાદ ભારતનું દિવ્ય પ્રભાત અને  તેવો જ આપણો દિવ્ય રાષ્ટ્રધ્વજ